May 19, 2019

વિશ્વાસઘાત । તમને આ 4 પગલાં લઇ ને તેનો ઈલાજ કરી શકો છો । ગુજરાતી સુવિચાર 2022

શું તમે સંબંધ માં વિશ્વાસઘાત થી દુઃખી છો? તમને આ 4 પગલાં લઇ ને તેનો ઈલાજ કરી શકો છો.
Aa Duniya best heart touching Gujarati Suvichar । વિશ્વાસઘાત

તમારી સૌથી નજીક ના એવા લોકો હોવા જોઈએ જે તમે જેવા હોય તમને સ્વીકારે જરૂરત સમયે તમને ટેકો આપે. તમે તેમને આધડો વિશ્વાસ કરી શકો. 
પરંતુ અમુક વખતે આમ બને છે કે જ્યારે તમે જે વ્યક્તિને સૌથી વધુ ઘનિષ્ઠ બનવા માટે પસંદ કર્યો છે તે તમે કોઈ અન્ય રીતે વિશ્વાસઘાત કરે, આ સમયે ગુસ્સે થવું સ્વાભાવિક છે.
પરંતુ આવા સમયે સમય, સમજણ, દયા અને તાકાતથી તમે ઉપચાર શરૂ કરી શકો છો.

1. દોસ્ત, સૌ પ્રથમ દોષ દેવાનું ટાળો.

તે વિચારવું સરળ છે કે કદાચ નિષ્કપટ કે ભોળા હોવું તે તમારો દોષ છે. અથવા તો જાણી જોઈએ તમને ધોકો કે વિશ્વાસઘાત કરવા એવું કર્યું, પરંતુ આમ આંગળીયો ને બતાવી દોષ બતાવી તમે તમારી જાત ને મદદ નહિ કરી શકો. કદાચ તે વિશ્વાસઘાત કરવા ના માંગતા હૉય, પરંતુ તેમને દોષ આપવાથી તમે ફક્ત ગુસ્સે થશો, અને ગુસ્સો વધશે તો તમે દુઃખી વધારે રહેશો. 

તો એમાંથી બહાર નીકળવા સૌ પ્રથમ તે માની લો કે આ થયું છે, સ્વીકાર કરો અને આગળ વાંધો.

2. ફરીથી તમારા પર વિશ્વાસ કરવાનું શીખો.

તમે ફરીથી બીજાઓ પર વિશ્વાસ કરી શકો તે પહેલાં, યાદ રાખો કે પહેલા તમારા પર વિશ્વાસ કેવી રીતે કરવો. હંમેશા તે યાદ રાખો કે એક ગેરસમજ એનો અર્થ એ નથી કે તમે ને ફરી અને ફરી એવું થશે તમે બીજા અને તમારી જાત પર વિશ્વાશ ના કરી શકો.

તમે નિર્દોસ છો તે તમારી જાત ને જણાવો, તમારી જાત ને આવા સમયે મજબૂત કરો.

3. સમજો કે દરેક જણ સમાન નથી.

સમજો કે બધા લોકો તમને વિશ્વાસઘાત કરશે નહીં ભૂતકાળના વિશ્વાસઘાતથી આગળ વધો. ફક્ત એક વ્યક્તિ તમને જૂઠું બોલે છે, ત્યારે નો અર્થ એ નથી કે બધા લોકો પણ જૂઠ્ઠા છે. જો તમે શંકાસ્પદ માનસિકતામાં ફસાઈ જાઓ ત્યારે તમે કોઈ પર વિશ્વાશ કરી શકશો નહીં, અને આના થી તમે ઝેરી માનસિકતાને જન્મ આપશો જે તમને વધુ ગેરસમજ અને એકલતા અનુભવે છે.

4.તેમને પોતાને સાબિત કરવા માટે તકો આપો.

તમે સામાન્ય રીતે વિશ્વાસઘાત કરનાર વ્યક્તિથી સંપૂર્ણપણે દૂર થવા માંગો છો તે સામાન્ય અને ઘણીવાર સરળ છે. પરંતુ કેટલીકવાર ક્ષમા તમારા આસપાસના લોકો માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેથી ફરીથી વિશ્વાસઘાત કરવાના તમારા ભયને તમારા સંબંધને નષ્ટ કરવા ના દેશો. તમારા હૃદયની આસપાસ દીવાલ બાંધવાની ઇચ્છાને અટકાવો, અને તમારા સાથીને પોતાની જાતને સાબિત કરવા માટે તકો આપો કરો. જો તમારા જીવનસાથીને ફરી પાછો વિશ્વાશ કરવાથી ડર લાગે, તો તમે જે તકો આપો છો તે મર્યાદાને સેટ કરવાથી તમને પરિસ્થિતિના નિયંત્રણમાં રહે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો ફોલ્લૉ જરૂર કરજો અને આ બ્લોગ ને યાદ જરુર રાખજો.

ધન્યવાદ.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search